info@narmadamahaaarti.in
૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦

ટ્રસ્ટી

પાછા જાઓ

શ્રી શૂલપાણેશ્વર મહાદેવ તથા મા નર્મદા આરતી નું સંચાલન તથા વ્યવસ્થાપન શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઉદ્યોગ, ખાણ અને ખનિજ વિભાગ (યાત્રાધામ પ્રભાગ), ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાંક-પયબ/૧૦૨૦૧૯/૨૫૪૭/ય,તા. ૨૭/૦૮/૨૦૨૧ મુજબ શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટની પુન:રચના કરવામાં આવી છે.

ક્રમ

નામ અને હોદ્દો

સમિતિ માં હોદ્દો

૦૧

મુખ્ય કારોબારી અધિકારીશ્રી અને મુખ્ય વહિવટદારશ્રી, SOUADTGA

અધ્યક્ષશ્રી

 ૦૨

જીલ્લા કલેકટરશ્રી, નર્મદા

સહ અધ્યક્ષશ્રી

૦૩

જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નર્મદા

સભ્યશ્રી

૦૪

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા

સભ્યશ્રી

૦૫

અધિક કલેકટરશ્રી, SOUADTGA

સભ્યસચિવશ્રી

૦૬

નાયબ કલેકટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, રાજપીપળા

સભ્યશ્રી

૦૭

નાયબ કલેકટરશ્રી, SOUADTGA

સભ્યશ્રી

૦૮

નાયબ વન સંરક્ષકશ્રી, એકતા નગર વન વિભાગ, SOUADTGA

સભ્યશ્રી

૦૯

સંબંધિત કાર્યપાલક ઇજનેરશ્રી, SOUADTGA

સભ્યશ્રી

૧૦

હિસાબી અધિકારીશ્રી, SOUADTGA

સભ્યશ્રી

૧૧

મામલતદારશ્રી, ગરૂડેશ્વર

સભ્યશ્રી

૧૨

મુખ્ય પૂજારી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર, ગોરા

સભ્યશ્રી

સંપર્ક

શ્રી મિતેશ પારેખ, મામલતદાર શ્રી, ગરૂડેશ્વર - ૯૪૨૬૭૪૮૯૩૬
શ્રી કિરણ ગામિત, નાયબ મામલતદાર શ્રી, નર્મદા ઘાટ - ૯૧૦૬૬૯૬૦૫૯